કપાસમાં ચૂસીયાં જીવાતોની સમસ્યા અને ઉપાય : આટલા પગલા લઇ કપાસ બચાવી શકાય

કપાસના બીયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ ૩૦-૩૫ દિવસ સુધી આ જીવાત સામે રક્ષણ મળે છે. વરસાદ ખેંચાતા આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થતી હોય...

કપાસમાં ગુલાબી ઈયળની સમસ્યા અને ઉપાય : આટલા પગલા લઇ કપાસ બચાવી શકાય

ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે કરવામાં આવે છે, તે માત્ર ખરીફ સીઝનનો મુખ્ય પાક નથી, પરંતુ ખેડૂતો માટે સારી આવકનો સ્ત્રોત પણ છે. તે...

કપાસમાં પાન સુકાવાની સમસ્યા અને ઉપાય : આટલા પગલા લઇ કપાસ બચાવી શકાય

કપાસના નાના છોડ શરૂઆતની અવસ્થામાં મરી જતા જોવા મળે છે. ખેતરમાં પિયતનું કે વરસાદનું પાણી લાંબાં સમય ભરાઈ રહે તો નાના છોડ મરી જવાની...